અરે જગદીશાનંદજી માટે કોઇ શબ્દ હોય જ કયાંથી ? આવો મારા અવધૂત બાપજીનો કૃપાપ્રસાદ છે. એમની માટે કોઇપણ જાતની શંકા-કુશંકા કરવી એટલે મારો બાપજી નારાજ થાય અને તરત જ ચમત્કાર મને બતાવે…Read More →

ભાગ્ય અથવા નસીબ – આ શબ્દોને વહેવારમાં ઘણીવાર આના જ સહારે આશાએ આપણે જીવનમાં અનુભવ કરતા હોઈએ છીએ. તેમાંય ખાસ અધ્યાત્મિક્તાની રીતે ઘણા એવા અનુભવ થયા હશે કે…Read More →

ઉભયતટ પાવની મા નર્મદાના નિર વાત્સલ્યથી પલ્વીત ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના અમરાવતી નદીના કિનારે વસેલું એક પ્રાચીન નગર જેનું નામ હતું ભિલોડ નગર અત્યારનું એ અતિતની સાક્ષી સમુ ગામ એજ ભિલોડ…Read More →

એક એવું વ્યક્તિત્વ જેવું સ્મરણ માત્ર શરીરના રોમેરોમ પુલકિત કરી દે. પ્રકૃતિ અને પરમેશ્વરને એક સાથે સમેટીને બનેલું વ્યક્તિત્વ એટલે જ…Read More →